Date 6 to 10 January 2027
આ પાંચ દિવસ દરમિયાન મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે.
🔸 મંગળ આરતી અને વિશેષ પૂજન 🔸 કથા અને સત્સંગ 🔸 ભજન-કીર્તન અને સંકીર્તન મહોત્સવ 🔸 સાંસ્કૃતિક કાર્યક્રમો 🔸 મહાપ્રસાદ વિતરણ 🔸 ભવ્ય શોભાયાત્રા